શોધખોળ કરો

SIM Card પર મોટા સમાચાર, એક જૂલાઇથી નહી કરી શકો આ કામ, બદલાઇ જશે નિયમ

1 જૂલાઈ, 2024થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ટ્રાઈનું કહેવું છે કે નિયમોમાં ફેરફાર કરીને છેતરપિંડીની ઘટનાઓને રોકી શકાય છે.

New Sim Card Rules, 1st July 2024: મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા 15 માર્ચ, 2024 ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે 1 જૂલાઈ, 2024થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ટ્રાઈનું કહેવું છે કે નિયમોમાં ફેરફાર કરીને છેતરપિંડીની ઘટનાઓને રોકી શકાય છે. જો કે આના કારણે સામાન્ય યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નિયમોમાં શું બદલાવ આવ્યો?

નવા નિયમો હેઠળ જે મોબાઇલ યુઝર્સ તાજેતરમાં તેમના સિમ કાર્ડ સ્વેપ કર્યા છે તેઓ તેમના મોબાઇલ નંબરને પોર્ટ કરી શકશે નહીં. નોંધનીય છે કે સિમ એક્સચેન્જ કરવાને સિમ સ્વેપિંગ કહેવામાં આવે છે. જ્યારે સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તૂટી જાય ત્યારે સિમ સ્વેપિંગ થાય છે. જો આવું થાય તો તમે તમારા ટેલિકોમ ઓપરેટરને તમારા જૂના સિમને નવા સિમ સાથે બદલવા માટે કહો છો.

શું ફાયદો થશે?

ટ્રાઈનું કહેવું છે કે છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. નવો નિયમ છેતરપિંડી કરનારાઓને રિપ્લેસ કર્યા પછી તરત જ મોબાઇલ કનેક્શનને સિમ સ્વેપિંગ અથવા પોર્ટિંગ કરતા અટકાવવા માટે મુકવામાં આવ્યો છે.

સિમ સ્વેપિંગ શું છે?

આજના યુગમાં સિમ સ્વેપિંગની છેતરપિંડી વધી ગઇ છે. જેમાં છેતરપિંડી કરનારાઓ સરળતાથી તમારા પાન કાર્ડ અને આધાર ફોટો કેપ્ચર કરી લે છે. આ પછી મોબાઇલ ખોવાઈ જવાના બહાને તેઓને નવું સિમ કાર્ડ આપવામાં આવે છે. આ પછી તમારા નંબર પર પ્રાપ્ત OTP છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચે છે.

ટ્રાઈની ભલામણ

TRAI એ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ને એક નવી સેવા શરૂ કરવાની ભલામણ કરી છે જેમાં મોબાઇલ યુઝર્સના હેન્ડસેટ પર દરેક ઇનકમિંગ કૉલનું નામ પ્રદર્શિત થાય છે, પછી ભલે તે નામ કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોય કે ના હોય. આનાથી છેતરપિંડીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાશે. પરંતુ આનાથી પ્રાઇવેસીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget