શોધખોળ કરો

WhatsApp Trick: વૉટ્સએપમાંથી ડિલીટ થઇ ગયેલા મેસેજને પણ ફરીથી વાંચી શકાય છે, જાણો આ સિમ્પલ ટ્રિક્સ......

WhatsApp પર એકવાર મેસેજ ડિલીટ થયા બાદ ત્મે તેને વાંચી નથી શકતા. વૉટ્સએપમાં એવુ કોઇ કોઇ ફિચર નથી, પરંતુ એક ટ્રિકથી તમે ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચી શકો છો. જોકે, આના માટે તમારે થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર પડશે. તમે ઇચ્છો તો આવુ કરી શકો છો. 

નવી દિલ્હીઃ દુનિયાભરમાં સૌથી વધુ યૂઝ કરવામાં આવનારી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં યૂઝર્સની સુવિધા અનુસાર કેટલાક ફિચર્સ આપામાં આવ્યા છે. આમાં ચેટિંગ ઉપરાંત વૉઇસ કૉલિંગ અને વીડિયો કૉલિંગ જેવા ખાસ ફિચર્સ પણ અવેલેબલ છે. WhatsAppમાં ડિસઅપેયરિંગ મેસેજ ફિચર આપવામાં આવ્યુ છે. જેમાં મોકલવામાં આવેલા મેસેજ ડિલીટ થઇ જાય છે, પરંતુ ઘણીવાર આપણને ડિલીટ કરવામાં આવેલા મેસેજને વાંચવાની જરૂર પડે છે. આવામાં તમને ખબર હોવી જોઇએ કે WhatsApp ના ડિલીટ કરવામાં આવેલા મેસેજને કેવી રીતે વાંચી શકાય છે. એટલે અમે તમને આજે આની એક ટ્રિક બતાવીશું જે બાદ તમે ડિલીટ થઇ ગયેલા મેસેજને પણ ફરીથી વાંચી શકશો.

બહુ કામની છે આ ટ્રિક્સ- 
WhatsApp પર એકવાર મેસેજ ડિલીટ થયા બાદ ત્મે તેને વાંચી નથી શકતા. વૉટ્સએપમાં એવુ કોઇ કોઇ ફિચર નથી, પરંતુ એક ટ્રિકથી તમે ડિલીટ થઇ ગયેલા મેસેજને વાંચી શકો છો. જોકે, આના માટે તમારે થર્ડ પાર્ટી એપ ડાઉનલૉડ કરવાની જરૂર પડશે. તમે ઇચ્છો તો આવુ કરી શકો છો. 

WhatsApp પર આ રીતે વાંચો ડિલીટ કરાયેલા મેસેજ......

ડિલીટ કરવામાં આવેલા મેસેજ વાંચવા માટે તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશન WhatsRemoved+ ડાઉનલૉડ કરવી પડશે. 

ફોનમાં WhatsRemoved+ એપને ઇન્સ્ટૉલ થયા બાદ ઓપન કરો અને ટર્મ એન્ડ કન્ડિશન પર સહમતિ આપો. 

એપને કામ કરવા માટે તમારે ફોનના નૉટિફિકેશનનો એક્સેસ આપવો પડશે. 

જો તમે આનાથી સહમત છો, તો Yes ઓપ્શન પર ક્લિક કરો. 

આ પછી તે એપ્લિકેશનને સિલેક્ટ કરો જેના નૉટિફિકેશનથી બચવા માંગો છો. 

હવે કક્ત વૉટ્સએપ મેસેજનો ઇનેબલ કરો અને પછી continue પર ક્લિક કરો. 

આ ઉપરાંત બીજો ઓપ્શન પણ અવેલેબલ થશે જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સામેલ છે.

જે ફાઇલને સેવ કરવા ઇચ્છો છો તેને સિલેક્ટ કરો. 

હવે તમે એક પેજ પર જાઓ જ્યાં તમામ ડિલીટ થયેલા મેસેજ દેખાશે.

તમારે સ્ક્રીનના ટૉપ પર ડિટેક્ટેડ ઓપ્શનની પાસે વૉટ્સએપ ઓપ્શન પર ક્લિક કરવાનુ છે.

આના સેટિંગ્સને ઇનેબલ કર્યા બાદ તમે તમામ ડિલીટ થયેલા વૉટ્સેપ મેસેજને વાંચી શકો છો. 

નૉટઃ તમને જણાવી દઇએ કે આ એપની ફક્ત તમને જાણકારી આપી રહ્યાં છીએ, તમે ઇચ્છો તે આ એપ ડાઉનલૉડ કરો. જો તમને આ પ્રકારની એપ્સ પર વિશ્વાસ નથી કે પછી કોઇ પ્રકારે ખતરો માનો છો, તો આ એપ્સ બિલકુલ ડાઉનલૉડ ના કરો. વૉટ્સએપ તમને આ પ્રકારનુ કોઇ ફિચર નથી આપતુ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget