શોધખોળ કરો

હવે ટેન્શન ખતમ થઈ જશે! હવે વ્હોટ્સએપ પર ટ્રાફિક ચલનની દરેક અપડેટ ઉપલબ્ધ થશે, આંખના પલકારામાં થઈ જશે પેમેન્ટ

ઘણી વખત લોકોને ટ્રાફિક ચલાન સંબંધિત મેસેજ મળતા નથી, જેના કારણે તેમને ચલણ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે વોટ્સએપ સિસ્ટમ એક્ટિવ થયા બાદ આ સમસ્યાનો ઉકેલ મળી જશે.

Whatsapp Traffic Chalan Status: ટ્રાફિક ચલણ ભરવાનું હવે ખૂબ જ સરળ બનશે. હવે તમે તમારા ફોન પર ચલણ વિશેની દરેક માહિતી WhatsApp દ્વારા મેળવી શકો છો. એટલું જ નહીં, તમે WhatsApp દ્વારા પેમેન્ટ પણ કરી શકો છો. ટ્રાન્સપોર્ટ વિભાગ ટૂંક સમયમાં વોટ્સએપ દ્વારા ટ્રાફિક ચલણ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરમાં, દિલ્હી સરકાર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સીધા જ વોટ્સએપ દ્વારા ઈ-ચલણ મોકલવામાં આવશે. ત્યાં આપેલી લિંક પરથી પણ પેમેન્ટ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે પેમેન્ટ કરવાની સુવિધા WhatsApp પર પહેલાથી જ ઉપલબ્ધ છે. ત્યાંથી તમે કોઈપણ નંબર પર સરળતાથી પેમેન્ટ કરી શકો છો. આ સેવા સંપૂર્ણપણે મફત છે.                    

લોકોની સુવિધા માટે આ પગલાં લેવાયા છે                   

આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે ઘણી વખત લોકોને ચલણ સંબંધિત મેસેજ નથી મળતા, જેના કારણે તેમને ચલણ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે વોટ્સએપ સિસ્ટમ એક્ટિવેટ થયા બાદ ઈન્સ્ટન્ટ ચલણ ભરવાનું સરળ બનશે. આનાથી ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગને પણ મોટી રાહત મળશે. વોટ્સએપ ટ્રાફિક ચલાન સિસ્ટમ એક્ટિવેટ થયા પછી, તમને તમારા ફોન પર ચલણ સંબંધિત માહિતી, રિમાઇન્ડર્સ વગેરે સંબંધિત અપડેટ્સ મળશે. આ ઉપરાંત, ચલણ જમા કરાવ્યા પછી, તમે તેની રસીદ WhatsApp દ્વારા પણ લઈ શકશો.                                

ચલણ વિશે માહિતી મેળવવી ખૂબ જ સરળ બની જશે              

આ સિસ્ટમ લાગુ થયા બાદ લોકોને ચલણની માહિતી મેળવવી ખૂબ જ સરળ બની જશે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટૂંક સમયમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેથી લોકો તેનો ભરપૂર લાભ લઈ શકે.

આ પણ વાંચો : TRAI New Rule: આજથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, જિયો, એરટેલ, Vi અને BSNL યુઝર્સને થશે અસર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
મોંઘવારીમાંથી મળશે રાહત: સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય
Meta AI Glasses:  હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ
Meta AI Glasses: હવે તમારી દરેક એક્ટિવિટી થશે રેકોર્ડ? મેટા લોન્ચ કરવા જઈ રહી છે નવા AI સ્માર્ટ ગ્લાસિસ
Apple Watch ધરાવતા લોકો ભૂલથી પણ ન કરે આ ભૂલો, નહિતર થઇ શકે છે હજારો રૂપિયાનું નુકસાન
Apple Watch ધરાવતા લોકો ભૂલથી પણ ન કરે આ ભૂલો, નહિતર થઇ શકે છે હજારો રૂપિયાનું નુકસાન
"એકલા રહેતા લોકો માટે વરદાન છે AI", એક્સપર્ટ બોલ્યા- એકલતાને કરી દેશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget