શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ દેવદૂત
અસ્મિતા વિશેષમાં વાત કોરોનાના કહેરની વચ્ચે દેવદૂત બનીને 24 કલાક અને સાતેય દિવસ સેવા કરતા ગામડાઓના તબીબોની. એ તબીબો જેમના માટે સેવા પરમો ધર્મ છે અને તેમને રૂપિયાનો કોઈ લોભ નથી. પણ સેવામાં તે સર્વોચ્ચ શિખર પર બિરાજમાન છે.



























