શોધખોળ કરો

Gujarat Election 2022: AAPના નેતા ઇસુદાન ગઢવીએ PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું, માત્ર પ્રચારથી હલ નથી થતી સમસ્યા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ, રાજ્યમાં સરેરાશ 60 ટકા મતદાન થયાનો અનુમાન છે મતદાનની પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટી અને કોગ્રેસે કેટલાક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ, રાજ્યમાં સરેરાશ 60 ટકા મતદાન થયાનો અનુમાન છે મતદાનની પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટી અને કોગ્રેસે કેટલાક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.  આમ આદમી પાર્ટીએ પણ સકંજો કસ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પ્રચારથી લોકોની સમસ્યા હલ થતી નથી. પ્રચારથી વધતી જતી મોંઘવારી ઓછી થઈ શકતી નથી, ન તો તે વધતી કિંમતોને રોકવામાં મદદ કરે છે, ન તો પેપર લીકનો મુદ્દો ઉકેલી શકાય છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે PM મોદીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને અમદાવાદમાં મતદાન કર્યા બાદ 'રોડ શો' કર્યો. હવે આ અંગે તમામ પક્ષોના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ અંગે ઇસુદાન ગઢવીએ પણ આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો છે.ઇસુદાન ગઢવીએ આજે પત્ની સાથે વોટિંગ ક્યું.

AAP જીતનો દાવો કરે છે

આ સાથે ઈસુદાન ગઢવીએ લોકોને મતદાન મથકો પર જઈને મતદાન કરવા અપીલ કરી હતી. તમે જેને ઇચ્છો તેને પસંદ કરો પરંતુ તમે મતદાન કરો ત્યારે જ રાજકીય નેતાઓ પાસેથી જવાબ માંગી શકશો. દાવો કર્યો કે આમ આદમી પાર્ટી (AAP) એ વ્યક્ત કર્યું છે કે જનતા પ્રથમ તબક્કામાં 89 બેઠકોમાંથી 51 પ્લસ અને બીજા તબક્કામાં 52 પ્લસ સીટો જીતશે. દેશના દરેક બાળકને સારું શિક્ષણ મેળવવાનો અધિકાર છે, તે કેવી રીતે શક્ય બનશે? એક સારા જનપ્રતિનિધિને પસંદ કરો.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો

આ પહેલા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે,  PM  મોદી હજુ પણ પ્રચાર કરી રહ્યા છે. તે કલાકો સુધી મીડિયામાં રહેવા માંગે છે. ગુજરાતમાં ભાજપની સત્તા પર જઈ રહ્યી છે તો મતદાનને બદલે હવે પ્રચાર શરૂ કરી દીધો છે, રાજ્યમાં મતદાનને ધ્યાનમાં રાખીને આચારસંહિતા છે છતાં પણ સતાની લાલસે તે સત્તા પ્રચારમાંજ છેલ્લી ઘડી સુધી વ્યસ્ત છે.   જો કે ભાજપ આ તમામ આરોપોથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget