શોધખોળ કરો

Gujarat Election 2022: AAPના નેતા ઇસુદાન ગઢવીએ PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું, માત્ર પ્રચારથી હલ નથી થતી સમસ્યા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ, રાજ્યમાં સરેરાશ 60 ટકા મતદાન થયાનો અનુમાન છે મતદાનની પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટી અને કોગ્રેસે કેટલાક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ, રાજ્યમાં સરેરાશ 60 ટકા મતદાન થયાનો અનુમાન છે મતદાનની પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટી અને કોગ્રેસે કેટલાક મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.  આમ આદમી પાર્ટીએ પણ સકંજો કસ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પ્રચારથી લોકોની સમસ્યા હલ થતી નથી. પ્રચારથી વધતી જતી મોંઘવારી ઓછી થઈ શકતી નથી, ન તો તે વધતી કિંમતોને રોકવામાં મદદ કરે છે, ન તો પેપર લીકનો મુદ્દો ઉકેલી શકાય છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે PM મોદીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને અમદાવાદમાં મતદાન કર્યા બાદ 'રોડ શો' કર્યો. હવે આ અંગે તમામ પક્ષોના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ અંગે ઇસુદાન ગઢવીએ પણ આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો છે.ઇસુદાન ગઢવીએ આજે પત્ની સાથે વોટિંગ ક્યું.

AAP જીતનો દાવો કરે છે

આ સાથે ઈસુદાન ગઢવીએ લોકોને મતદાન મથકો પર જઈને મતદાન કરવા અપીલ કરી હતી. તમે જેને ઇચ્છો તેને પસંદ કરો પરંતુ તમે મતદાન કરો ત્યારે જ રાજકીય નેતાઓ પાસેથી જવાબ માંગી શકશો. દાવો કર્યો કે આમ આદમી પાર્ટી (AAP) એ વ્યક્ત કર્યું છે કે જનતા પ્રથમ તબક્કામાં 89 બેઠકોમાંથી 51 પ્લસ અને બીજા તબક્કામાં 52 પ્લસ સીટો જીતશે. દેશના દરેક બાળકને સારું શિક્ષણ મેળવવાનો અધિકાર છે, તે કેવી રીતે શક્ય બનશે? એક સારા જનપ્રતિનિધિને પસંદ કરો.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો

આ પહેલા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે,  PM  મોદી હજુ પણ પ્રચાર કરી રહ્યા છે. તે કલાકો સુધી મીડિયામાં રહેવા માંગે છે. ગુજરાતમાં ભાજપની સત્તા પર જઈ રહ્યી છે તો મતદાનને બદલે હવે પ્રચાર શરૂ કરી દીધો છે, રાજ્યમાં મતદાનને ધ્યાનમાં રાખીને આચારસંહિતા છે છતાં પણ સતાની લાલસે તે સત્તા પ્રચારમાંજ છેલ્લી ઘડી સુધી વ્યસ્ત છે.   જો કે ભાજપ આ તમામ આરોપોથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget