શોધખોળ કરો
મોદીના મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, હાફિઝ સઈદ-લાદેનનું સમર્થન કરનારા કરી રહ્યા છે PMનો વિરોધ
1/4

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચાર રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીમાં 14 માંથી ભાજપને માત્ર 3 જ સીટ મળ્યા બાદ વિપક્ષી દળો એક થઈ ગયા છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગમે તે રીતે હરાવવા પ્રયાસો કરવા આગળ વધી રહ્યા છે.
2/4

નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો વિરોધ કરનારાઓની તુલના આતંકી હાફિઝ સઈદ અને ઓસામા બિન લાદેન સાથે કરી. ગિરિરાજ સિંહે કહ્યું નરેંદ્ર મોદીનો વિરોધ હાફિઝ સઈદ અને ઓસામા બિન લાદેનનું સર્મથન કરનારા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ગિરિરાજ સિંહે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી વિરોધીઓને પાકિસ્તાન જવા કહ્યું હતું.
Published at : 04 Jun 2018 03:59 PM (IST)
View More























