શોધખોળ કરો

વડોદરાઃ પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

1/3
વડોદરા:વાડી ભાટવાડામાં એક મહિલાએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. મહિલાને પોતાના પતિના મોતના સમાચાર સાંભળીને ખૂબ આઘાત લાગ્યો હતો અને આ આઘાત સહન ન કરી શકતા તેણે આ પગલું ભરી લીધું હતું. આ અંગેની મળતી માહિતી પ્રમાણે ગાભાના દાગીના બનાવતા 40 વર્ષિય વિનાયક માંડલિયા વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલી શિવાજીકૃપા બિલ્ડિંગ રહેતા હતા. સોમવારે સવારે તેઓ પોતાની દુકાન ગયા હતા, ત્યારે તેમને એટેક આવ્યો હતો. જેમને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
વડોદરા:વાડી ભાટવાડામાં એક મહિલાએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. મહિલાને પોતાના પતિના મોતના સમાચાર સાંભળીને ખૂબ આઘાત લાગ્યો હતો અને આ આઘાત સહન ન કરી શકતા તેણે આ પગલું ભરી લીધું હતું. આ અંગેની મળતી માહિતી પ્રમાણે ગાભાના દાગીના બનાવતા 40 વર્ષિય વિનાયક માંડલિયા વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલી શિવાજીકૃપા બિલ્ડિંગ રહેતા હતા. સોમવારે સવારે તેઓ પોતાની દુકાન ગયા હતા, ત્યારે તેમને એટેક આવ્યો હતો. જેમને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
2/3
સોમવારે માંડવીના શ્રીનાથ ચેમ્બર ખાતે આવેલી પોતાની દુકાન ગયા પછી તેઓ મોડી રાત સુધી ઘરે પરત આવ્યા નહોતા. જેથી તેમના ભાઈ હેમકુંજ માંડલિયા રાત્રે દસ વાગ્યે દુકાને ગયા હતાં. જ્યાં વિનાયકભાઇ બેભાન અવસ્થામા હતા. આથી તેમને શહેરની જમનાભાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા હતાં. બીજી તરફ હોસ્પિટલમાં સાસુની સારવાર કરી રહેલા વિનાયકભાઈના પત્ની પ્રીતિબેનને પતિના મોતના સમાચાર મળતા તેમણે છઠ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી હતી. હાલ પતિ-પત્ની બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સોમવારે માંડવીના શ્રીનાથ ચેમ્બર ખાતે આવેલી પોતાની દુકાન ગયા પછી તેઓ મોડી રાત સુધી ઘરે પરત આવ્યા નહોતા. જેથી તેમના ભાઈ હેમકુંજ માંડલિયા રાત્રે દસ વાગ્યે દુકાને ગયા હતાં. જ્યાં વિનાયકભાઇ બેભાન અવસ્થામા હતા. આથી તેમને શહેરની જમનાભાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા હતાં. બીજી તરફ હોસ્પિટલમાં સાસુની સારવાર કરી રહેલા વિનાયકભાઈના પત્ની પ્રીતિબેનને પતિના મોતના સમાચાર મળતા તેમણે છઠ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી હતી. હાલ પતિ-પત્ની બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
3/3
નોંધનીય છે કે, વિનાયકભાઇના માતા જશુબેનને શ્વાસની બીમારી હોવાથી તેમને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં અને તેમને ત્યા છઠ્ઠા માળે દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન મોડી રાત્રે પતિનું અવસાન થતાં તેમના પરિવારજનો તેમને અને જસુબેનને લેવા માટે ગોત્રી હોસ્પિટલ દોડી ગયા હતાં. જ્યાં પ્રીતિબેનને પતિનું મોત થયાની જાણ થઇ ગઇ હતી અને પરિવારજનો જસુબેનને લઇને નીચે પહોંચ્યા ત્યારે છઠ્ઠા માળેથી પ્રીતિબેને કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હૃદયરોગના હુમલાથી મોતને ભેટનાર વિનાયકભાઇ અને તેમની પાછળ મોતને વ્હાલુ કરનાર પ્રીતિબેનને સંતાનમાં 12 વર્ષીય પુત્ર અને 17 વર્ષીય પુત્રી ધ્રુવી છે. આ બંને બાળકો અભ્યાસ કરે છે.
નોંધનીય છે કે, વિનાયકભાઇના માતા જશુબેનને શ્વાસની બીમારી હોવાથી તેમને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં અને તેમને ત્યા છઠ્ઠા માળે દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન મોડી રાત્રે પતિનું અવસાન થતાં તેમના પરિવારજનો તેમને અને જસુબેનને લેવા માટે ગોત્રી હોસ્પિટલ દોડી ગયા હતાં. જ્યાં પ્રીતિબેનને પતિનું મોત થયાની જાણ થઇ ગઇ હતી અને પરિવારજનો જસુબેનને લઇને નીચે પહોંચ્યા ત્યારે છઠ્ઠા માળેથી પ્રીતિબેને કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હૃદયરોગના હુમલાથી મોતને ભેટનાર વિનાયકભાઇ અને તેમની પાછળ મોતને વ્હાલુ કરનાર પ્રીતિબેનને સંતાનમાં 12 વર્ષીય પુત્ર અને 17 વર્ષીય પુત્રી ધ્રુવી છે. આ બંને બાળકો અભ્યાસ કરે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget