શોધખોળ કરો
Advertisement
જામનગરમાં જાણીતા વકીલને કઈ રીતે ઝનૂનથી જાહેરમાં છરીના 30 ઘા મારીને કરાઈ હત્યા, જુઓ વીડિયો
જામનગરઃ જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોષીની મોડી રાત્રે હત્યા કરાઈ હતી. બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ 10થી 12 જેટલા છરીના ઘા મારી કિરીટ જોષીની હત્યા કરી હતી. ટાઉનહોલ પાસે જ્યોત ટાવરમાં આવેલી ઓફિસમાં વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘાયલ વકીલને સારવાર માટે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. વકીલ કિરીટ જોશી સો કરોડની જમીનનો કેસ લડી રહ્યા હતા. જેને લઈને તેમની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
USA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાત
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion