શોધખોળ કરો
શ્રાવણ માસમાં શા માટે કરાય છે રૂદ્રાભિષેક, શ્રાવણમાં કેમ છે તેનુ વિશેષ મહત્વ?
હાલ શિવ આરાધનાનો પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શિવરાત્રી અને શ્રાવણ માસમાં રૂદ્રાભિષેકનો અનેરો મહિમા છે. શિવને જ રૂદ્ર કહે છે અને રૂદ્રાભિષેક એટલે મહાદેવને થતો અભિષેક, ઘર્મગ્રંથ અનુસાર આપણા કર્મ અનુસાર જ ફળ મળે છે. આપણે દ્રારા કરેલા કુકર્મ જ દુ:ખ, તકલીફ પીડાનું કારણ બને છે. રૂદ્રાભિષેકથી આ પાપકર્મનો નાશ થતાં જિંદગીની સમસ્ત સમસ્યાનો અંત આવે છે. રૂદ્રાભિષેકથી જન્મકુંડળીના ગ્રહદોષનું પણ નિવારણ થાય છે અને સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. શ્રાવણ માસમાં શિવ પાસેથી માંગેલી સમસ્ત મનોકામનાની શીધ્ર પૂર્તિ થતાં શ્રાવણમાં રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે.
ધર્મ-જ્યોતિષ
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Rathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારો
Daily Rashifal 2024 | જુઓ આજનો 7મી એપ્રિલનો દિવસ આપના માટે કેવો રહેશે? Watch Rashifal
Geniben Thakor |‘જો હેરાનગતિ કરશે તો જે ભાષામાં માને એ ભાષામાં અમે જવાબ આપીશું...’
Daily Rashifal 2024 | જાણો આજનો 6 એપ્રિલનો દિવસ આપના માટે કેવો રહેશે? Watch Rashifal
આગળ જુઓ






















