શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
ઇન્ડોનેશિયામાં ત્રણ ચર્ચ પર આત્મઘાતી હુમલો, છ લોકોના મોત
જકાર્તાઃ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયામાં આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 13થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. હુમલાખોરોએ અહીં ત્રણ ચર્ચને નિશાન બનાવીને એટેક કર્યો હતો, માનવામાં આવે છે કે આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી બે અઠવાડિયા પછી ઇન્ડોનેશિયાના પ્રવાસે જવાના છે.
દુનિયા
Canada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન
Israel-Lebanon conflict| ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈને આજના ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 4-10-2024
Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp Asmita
Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita
USA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
સમાચાર
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion