શોધખોળ કરો
Advertisement
Mallikarjun Kharge | આ લડાઇ મોદી વર્સિસ જનતાની છે
Mallikarjun Kharge | આ લડાઇ મોદી વર્સિસ જનતાની છે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું. તેમમે ભાજપના ઘટતા સમર્થન માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા. તેમણે કહ્યું કે આ મોદીની નૈતિક હાર છે. તેમણે કહ્યું તમામ વિરોધ અને અવરોધો છતાં કોંગ્રેસે પોતાનું અભિયાન ચલાવ્યું. મોંઘવારી, બેરોજગારી અને બંધારણીય સંસ્થાઓના દુરુપયોગને મુદ્દા બનાવવામાં આવ્યા હતા. લોકોએ આ મુદ્દા સાથે જોડાયેલા અને સમર્થન આપ્યું. પીએમ મોદીએ જે પ્રકારનું પ્રચાર કર્યો તે યાદ રહેશે. પીએમ મોદીના જુઠ્ઠાણા જનતા સમજી ગઈ. રાહુલ ગાંધીની બંને યાત્રાઓ સફળ રહી. આ મોદીની હાર છે. કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ખડગેએ જનતા અને કાર્યકરોનો આભાર માન્યો. જુઓ બીજું શું કહ્યું....
ચૂંટણી
PM Modi Oath Ceremony Updates | અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ
Mansukh L. Mandaviya | મનસુખ માંડવિયાએ લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ
CR Patil | નવસારીના સાસંદ સી.આર. પાટીલે લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ
PM Modi oath ceremony | નરેન્દ્ર મોદીએ લીધા વડાપ્રધાન પદના શપથ, સતત ત્રીજી વાર બન્યા PM
Narendra Modi oath ceremony | નવા મંત્રીઓ સાથેની PM મોદીની બેઠક પૂર્ણ , નવા મંત્રીઓને શું આપી સલાહ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion