શોધખોળ કરો
હૃદયરોગના બધા નિષ્ણાતો અચંબામાં હતા કે કોરોના આવ્યો ને હાર્ટ એટેક અચાનક જ ગાયબ થઈ ગયા પણ....
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
આગળ જુઓ





















