શોધખોળ કરો
Advertisement
મ્યુકરમાઇકોસિસની સારવારમાં આ ઇન્જેક્શન છે ખૂબ જ અસરકારક, શું કહી રહ્યા છે ડોક્ટર?
કોવિડમાંથી મુક્ત થયા પછી દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસનું પ્રમાણ વધ્યું છે. 60 ટકા કેસમાં મ્યુકરમાઈકોસીસ કોવિડ મુક્ત થયા બાદ થાય છે. મ્યુકર માઈકોસીસમાં ઈમરજંસી સારવાર જરૂરી છે. મ્યુકરમાઈકોસીસમાં અંગો કાપવા જરૂરી બની જાય છે. કોરોનાની પહેલી લહેરની તુલનામાં અત્યારે ઘણા કેસ છે. મ્યુકરમાઈકોસીસનું સંક્રમણ અતિશય જલ્દી ફેલાય છે. મ્યુકરમાઈકોસીસમાં ઈમરજંસી સારવાર જરૂરી છે. સ્ટીરોઈડથી જીવન બચ્યું પણ ડાયાબીટીશ વધ્યું છે. ઓક્સિજનની ટ્યુબથી પણ મ્યુકરના ચેપની શકયતા છે.
આરોગ્ય
Corona : રાજ્યમાં સતત વધ્યું કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદના નોંધાયા 5 નવા કેસ
Corona : ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, દેશમાં વધતા કોરોના કેસમાં ગુજરાત 4 નંબરે
Surat: સુરતમાં ઈચ્છાપોર પોલીસે પાંચ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા
Surat Hospital : સુરતની સિવિલ હોસ્પિટલમાં પુત્રની સારવાર માટે પિતાનો રઝળપાટ
Vadodara : વડોદરા જિલ્લામાં જોવા મળ્યો ડેન્ગ્યુનો કહેર, ગોકુલ નગરમાં એક જ પરિવારમાં 3 સભ્યને ડેન્ગ્યુ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion