શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં 17 હજાર સફાઇ કર્મચારીઓની હડતાળ, પ્રશાસન વિરુદ્ધ કરશે વિરોધ
અમદાવાદમાં આજે 17 હજારથી વધુ સફાઈકર્મીઓ કામથી અળગા રહીને હડતાળ કરશે. ગઈકાલે બોડકદેવ એએમસીની ઝોનલ ઓફિસ પર ગુજરાત સફાઈ કામદાર સંઘના મહામંત્રીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આજે અમદાવાદના સફાઈ કામદાર સંઘ નોકર મંડળ સાથે 10 અન્ય યુનિયન મળીને 17 હજાર કામદાર પોતાના કામથી અળગા રહેશે. સાથે જ બોડકદેવ ઝોનલ ઓફિસે કામદારો એકત્ર કરીને ડીવાયએમસી અને પ્રશાસન સામે વિરોધ નોંધાવી ન્યાયની માંગણી કરશે.
અમદાવાદ
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં
Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોમાં
Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement