શોધખોળ કરો
Advertisement
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડ થશે તો આત્મવિલોપન કરીશ, ચાંદખેડા PIને ધમકી આપનાર સામે શું કરાઇ કાર્યવાહી?
અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચમાં ભીડ ભેગી થશે તો ગાંધીનગરના એક શખ્સે આત્મવિલોપન કરવાની ચાંદખેડા પીઆઈને ધમકી આપી હતી. ગાંધીનગરના પંકજ પટેલ નામના શખ્સે ધમકી આપી. આ ધમકીનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આખરે પોલીસ એકશનમાં આવી અને ચાંદખેડા પોલીસ ઈંસ્પેકટર કે.વી. પટેલે ધમકી આપનાર પંકજ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદ
Kshatriya Sammelan | રાજપૂત મહામંસેલનને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 20-4-2024
Ahmedabad| GMDC ગ્રાઉન્ડમાં દુર્ઘટના બાદ કરાઈ કાર્યવાહી, જુઓ વીડિયોમાં
Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવી
PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?
Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion