શોધખોળ કરો
Ahmedabad:શહેરમાં બહારના મુસાફરો માટે ફરજીયાત RT-PCR ટેસ્ટ અંગે એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસો, જુઓ વીડિયો
રાજ્યની બહારથી આવતા મુસાફરો માટે હવે અમદાવાદમાં પ્રવેશ માટે ફરજીયાત આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. જેમાં છેલ્લા 72 કલાકના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે.એબીપી અસ્મિતાએ આ અંગે કાલુપુર રેલવે સ્ટેશન પર રિયાલિટી ચેક કર્યું છે. અહીં આરટીપીસીઆર રિપોર્ટનું ચેકિંગ કરાતું નથી.
ગુજરાત
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
આગળ જુઓ


















