શોધખોળ કરો
Advertisement
મારુ શહેર મારી વાતઃ લારી-ગલ્લા પર પ્રશાસનની કાર્યવાહી પર શું કહી રહી છે અમદાવાદના જગતપુરની મહિલાઓ
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હવે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરી છે. કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા લારી-ગલ્લા બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદના જગતપુર વિસ્તારની મહિલાઓએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. મહિલાઓએ કહ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ નેતાઓને પણ લાગુ પડે છે. નિયમો તમામ માટે સરખા હોવા જોઇએ
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement