શોધખોળ કરો
કોરોનાના કેસમાં ઘટાડો થતા અમદાવાદમાં AMTS-BRTSની તમામ બસો દોડાવવાનો નિર્ણય
કોરોના સંક્રમણ ઘટતા અમદાવાદમાં AMTS અને BRTSની તમામ બસો દોડશે. AMTSની 575 બસો અને BRTSની 250 બસો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય સોમવારથી અમલમાં આવશે.બસોમાં નાગરિકોએ એક સીટ છોડીને એક સીટ પર બેસવાનું રહેશે. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અમદાવાદ
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
આગળ જુઓ























