શોધખોળ કરો
કોરોનાના કેસમાં ઘટાડો થતા અમદાવાદમાં AMTS-BRTSની તમામ બસો દોડાવવાનો નિર્ણય
કોરોના સંક્રમણ ઘટતા અમદાવાદમાં AMTS અને BRTSની તમામ બસો દોડશે. AMTSની 575 બસો અને BRTSની 250 બસો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય સોમવારથી અમલમાં આવશે.બસોમાં નાગરિકોએ એક સીટ છોડીને એક સીટ પર બેસવાનું રહેશે. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અમદાવાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
આગળ જુઓ




















