શોધખોળ કરો
કોરોનાના કેસમાં ઘટાડો થતા અમદાવાદમાં AMTS-BRTSની તમામ બસો દોડાવવાનો નિર્ણય
કોરોના સંક્રમણ ઘટતા અમદાવાદમાં AMTS અને BRTSની તમામ બસો દોડશે. AMTSની 575 બસો અને BRTSની 250 બસો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય સોમવારથી અમલમાં આવશે.બસોમાં નાગરિકોએ એક સીટ છોડીને એક સીટ પર બેસવાનું રહેશે. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અમદાવાદ
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
આગળ જુઓ





















