શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કર્ફ્યુના દિવસે ATMS રહેશે બંધ, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. ત્યારે કર્ફ્યુના પગલે શહેરમાં એએમટીએસ નહી દોડે. ATMSના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું કે, આજ રાત્રે 9 થી સોમવારે સવારે 6 કલાક સુધી સેવા રહેશે બંધ. સોમવાર થી રાત્રી દરમિયાન સવારના કર્ફ્યુમાં પણ એએમટીએસ નહી દોડે. એવામાં 700 બસો ના પૈડાં થભી જશે. સરકાર તરફથી સુચના મળશે તો એરપોર્ટ અને રેલવે પર બસો સ્પેશિયલ કેસમાં મુકાશે.
અમદાવાદ
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયા
Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ
Rathyatra 2024 । ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઇ અમદાવાદ પોલીસ સજ્જ
Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement