શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભગવાન જગન્નાથજીની 144મી આજે જળયાત્રા, નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ રહેશે ઉપસ્થિત
ભગવાન જગન્નાથજીની 144મી આજે જળયાત્રા યોજાઇ હતી. ગૃહરાજ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંદિરના મહંતે સાબરમતીમાંથી કળશમાં જળ ભર્યું હતું. પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાશે. જો કે રથયાત્રા પહેલાં આજે જળયાત્રા મહોત્સવ યોજાયો... જગન્નાથ મંદિરમાં જળયાત્રા મહોત્સવની શરૂઆત થઈ. જળયાત્રા મંદિરેથી સોમનાથ ભૂદરના આરે પહોંચી જ્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. અમદાવાદમાં રથયાત્રાને લઈ ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા સંદર્ભે નિર્ણય લેવાશે
અમદાવાદ
![Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/e8edbb29830030fec2a371c077ad32101720144186339722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
![Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/8cfefcf85115a248461a21a6d2a5b95c17200140223421012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં
![Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/2c1ec1b02d391da2d4e5cd9c0d174559171993762046273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
![Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/0005913df7664bb90516976bc562205d171993744187573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
![Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/8e734762f4001d815393a62980e18e9f171982831113373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement