શોધખોળ કરો
કઠવાડાને AMCમાં ભળીને શું મળ્યું? લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
કઠવાડા વિસ્તારને અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો. નિકોલ વોર્ડમાં કઠવાડા ગ્રામપંચાયતનો સમાવેશ કરી દેવાયો ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં અનેક સમસ્યા છે એ પુરી નથી થતી. કામ હજી કોઈ કર્યા નથી. એએમસી ટેક્સ લેવાનુ શરૂ કરી દીધુ છે ત્યારે હવે આ આવનારી ચૂંટણીમાં લોકોનો મુડ શું છે જોઈએ આ અહેવાલમાં
અમદાવાદ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
આગળ જુઓ




















