શોધખોળ કરો
આણંદ જિલ્લાના આ તબીબ કોરોનાકાળને પુણ્ય કમાવાનો સમય માને છે, સારવારની કેટલી લે છે ફી,જુઓ વીડિયો
આણંદ જિલ્લાના આંકલાવના તબીબ ભાવિન ભાઈ પટેલ કોરોનાકાળમાં તેઓ માત્ર 50 રૂપિયા ફી લઈને દવા પણ આપે છે. આટલું જ નહીં તેઓ જરૂરિયાતમંદોને મફતમાં સારવાર પણ આપે છે. તેમનું માનવું છે કે, કોરોનાકાળ પૈસા કમાવાનો નહીં પણ પુણ્ય કમાવાનો સમય છે.
આણંદ
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
આગળ જુઓ





















