શોધખોળ કરો

Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત

Amit Shah | ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માણસાને મેડિકલ કોલેજ આપવાની મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ઋષિકેશભાઈને હું એક બીજી જવાબદારી આપી દઉં, એમાં એમને પૈસા નથી ખર્ચવાના , પણ મંજૂરી લાવવામાં મદદ કરવાની છે. માણસામાં આવતા ડિસેમ્બર પહેલા એક મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ આપણે કરીશું. આજ હોસ્પિટલની સાથે એટેચ મેડિકલ કોલેજ આવે છે. આપણી સાયન્સ કોલેજના પ્રિમાઈસીસમાં જ બનાવવાનું કામ નક્કી થઈ ગયું છે. એની ડિઝાઇન પણ આજ સવારે હું જોઈને આયો છું અને એના માટેના દાતાઓ પણ નક્કી કરી દીધા છે. જેવી આ હોસ્પિટલ અડધી બની ગઈ, આપણે કોલેજ બનાવવાનું ચાલુ કરીશું. હોસ્પિટલ અને કોલેજ બે એક સાથે બનશે અને માણસામાં મેડિકલ કોલેજ બનાવવાની શરૂઆત થશે. નરેન્દ્રભાઈએ આપણા દેશની અંદર મેડિકલ સાયન્સ સ્થાનીય ભાષાઓમાં ભણાવવાની શરૂઆત કરી હતી. હું જ મધ્યપ્રદેશમાં હિન્દીમાં મેડિકલ કોર્સનું ઉદ્ઘાટન કરીને આયો હતો અને આજે મધ્યપ્રદેશમાં 40 થી વધારે કોલેજો હિન્દીમાં બાળકોને મેડિકલ વિજ્ઞાન ભણાવે છે. હું આજે તમને કહીને જઉં છું કે આ મેડિકલ કોલેજ જે વખતે બનીને પૂરી થશે અને એનું બીજું કે ત્રીજું આવશે ત્યાં સુધીમાં ગુજરાતીમાં પણ મેડિકલ ભણાવવાની વ્યવસ્થા આપણે આપણા મધ્યમ વર્ગના બાળકો, ગરીબ વર્ગના બાળકો, ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકો, ગુજરાતીની અંદર ડોક્ટર બને, એમબીબીએસ બને, એમડી બને, એમએસ બને અને રિસર્ચનું કામ કરે ત્યાં સુધીની આખી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સરકારે વિચારી છે ભાઈઓ. અને મને કહેતા આનંદ થાય છે કે એની શરૂઆત આપણા માણસાથી થવાની છે. 

ગાંધીનગર વિડિઓઝ

Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત
Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધGold Price | સોનાના ભાવમાં સતત વધારો, આજે અમદાવાદમાં કેટલે પહોંચ્યો ભાવ?Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
Embed widget