શોધખોળ કરો
વિધાનસભામાં આજે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક કરાશે રજૂ, જુઓ વીડિયો
લવ જેહાદ વિરુદ્ધ કાયદાને કડક બનાવવા વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજૂ થશે. ષડયંત્ર રચનારા જેહાદીઓ સામે નવા કાયદામાં અનેક જોગવાઈ હશે. લલચાવી લગ્ન કરનારને 3થી 5 વર્ષની સજા અને બે લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે.
ગાંધીનગર
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
આગળ જુઓ























