શોધખોળ કરો
Ambaji Parikrama Mahotsav | આજથી અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, ભક્તો ઉમટ્યા
Ambaji Parikrama Mahotsav | અંબાજીના ગબ્બર ખાતે આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. પાંચ દિવસ સુધી અલગ અલગ દિવસે અલગ અલગ યાત્રા યોજાશે. પ્રથમ દિવસે 51 શક્તિપીઠની 51 પાલખીયાત્રા. જય ભોલે ગ્રુપ દ્વારા 51 શંખનાદ યાત્રા પણ સાથે સાથે યોજાશે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિ પણ પરિક્રમા પથ ઉપર મુકાઈ. આજે આનંદ ગરબા મંડળ દ્વારા 24 કલાકની અખંડ ધૂન પણ યોજાશે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંત્વની ત્રિવેદી હાજર રહેશે.
ગાંધીનગર
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ
India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
આગળ જુઓ
















