શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ મોત બાદ રઝળપાટ
અસ્મિતા વિશેષમાં વાત કાળ બનીને કહેર વરસાવતા કોરોનાની જેની બીજી લહેર ઘાતક સાબીત થઈને હાહાકાર મચાવી રહી છે. ટપોટપ લોકો મોતને ભેટી રહ્યા છે અને મોતના આજ તાંડવ વચ્ચે લોકોના મૃતદેહ રઝળી રહ્યા છે. નથી મળતી જગ્યા તો જૂની કબરોને ખોદીને કોરોનાથી મોતને ભેટેલા લોકોને દફનાવાઈ રહ્યા છે અને સ્મશાન ગૃહોમાં જ્યાં જગ્યા મળે ત્યાં અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે.
Tags :
Asmita Visheshગુજરાત
Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
આગળ જુઓ






















