શોધખોળ કરો
Advertisement
Banaskantha | "પ્લાસ્ટિક, સ્ટાયોફોમની વસ્તુનો ઉપયોગ નહીં", ભાદરવી પૂનમના મેળાને લઈ તૈયારી
યાત્રાધામ અંબાજી ભરનાર ભાદરવી મહાકુંભ મેળામાં નિઃશુલ્ક સેવા કેમ્પો વાળા પ્લાસ્ટિક સ્ટાયોફોમની વસ્તુનો ઉપયોગ કરી શકશે નહીં, સાથે ફાયર સેફટી ફરજિયાત રાખવી પડશે ,સેવા કેમ્પ માટે આગામી 5 ઓગસ્ટ થી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે
શકિતપીઠ અંબાજી ખાતે આગામી દિવસો મા ભાદરવી મહાકુંભ 2024 યોજનાર છે, જેને લઇ અંબાજી ખાતે સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે જાહેર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, દાંતા મામલતદાર,અંબાજી મંદિરના વહીવટદારની અધ્યક્ષતામાં સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજાઇ હતી, જેમાં તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સેવા કેમ્પોના પ્રતિનિધિઓના પ્રશ્નોનું નિકાલ પણ કરવામાં આવ્યું હતું
ગુજરાત
Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?
Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ
Gandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion