શોધખોળ કરો
નર્મદાના 121 ગામોને ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી બહાર કાઢવા ભાજપના સાંસદે PMને કરી રજૂઆત
નર્મદાના 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાંથી બહાર કરવા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને પત્ર લખી રજૂઆત કરી હતી. સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે એવી બીક આદિવાસીઓને આપી વિપક્ષી પાર્ટીના નેતાઓ આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે. ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમાવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામોના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકશાન થવાનો ખતરો છે.
ગુજરાત
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
આગળ જુઓ



















