શોધખોળ કરો
ફટાફટઃકોરોનાનો રિકવરી રેટ થયો 90.92 ટકા,એક દિવસમાં કેટલા લોકો થયા વેક્સિનેટ?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે અને 44 દર્દીઓના મોત થયા છે.રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 90.92 ટકા થયો છે.રાજ્યમાં એક દિવસમાં 2 લાખ 28 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી છે.
ગુજરાત
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test : PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
આગળ જુઓ



















