શોધખોળ કરો
Advertisement
કેવી સ્થિતિમાં કોરોનાના દર્દીઓએ સીટીસ્કેન કરાવવો જોઇએ? જુઓ વીડિયો
કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. ઇંસ્ટીટ્યૂટ ઑફ ચેસ્ટ સર્જરી, મેદાંતાના ચૅયરમેન ડૉ. અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર, જો તમારુ સેચ્યુરેશન ઘટી રહ્યુ છે તો જરૂર સીટીસ્કેન કરાવો, ખુબ વધુ ખાસી, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો હોય તો સીટીસ્કેન કરાવો, ડાયાબિટિઝ, હાઇપરટેંશન, હ્યદયની સમસ્યા હોય અથવા 60 વર્ષથી વધુ વય હોય તો સીટીસ્કેન કરાવી લેવો.
ગુજરાત
Chaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
રાજકોટ
ચૂંટણી
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement