શોધખોળ કરો
કેવી સ્થિતિમાં કોરોનાના દર્દીઓએ સીટીસ્કેન કરાવવો જોઇએ? જુઓ વીડિયો
કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. ઇંસ્ટીટ્યૂટ ઑફ ચેસ્ટ સર્જરી, મેદાંતાના ચૅયરમેન ડૉ. અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર, જો તમારુ સેચ્યુરેશન ઘટી રહ્યુ છે તો જરૂર સીટીસ્કેન કરાવો, ખુબ વધુ ખાસી, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો હોય તો સીટીસ્કેન કરાવો, ડાયાબિટિઝ, હાઇપરટેંશન, હ્યદયની સમસ્યા હોય અથવા 60 વર્ષથી વધુ વય હોય તો સીટીસ્કેન કરાવી લેવો.
ગુજરાત
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
આગળ જુઓ




















