શોધખોળ કરો
નકારાત્મક વિચારોમાંથી બહાર નીકળી સકારાત્મક વિચારવું જરૂરીઃ જય વસાવડા
સાહિત્યકાર જય વસાવડા સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે કોઇપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવામાં ડરવું નહીં. અત્યારે આપણી પાસે જરૂરિયાત મુજબના સાધનો છે. નકારાત્મક વિચારોમાંથી બહાર નીકળી સકારાત્મક વિચારવું જરૂરી છે.
ગુજરાત
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
આગળ જુઓ




















