શોધખોળ કરો
Junagadh News | શ્રીમાળી જૈન ક્વાર્ટરમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મોત, જુઓ અહેવાલ
Junagadh News | જૂનાગઢ - બોર્ડિંગ વાસમાં આવેલ દશા શ્રી માળી જૈન ક્વાર્ટરમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો. સંજય સંઘવી નામના આધેડ એકલા રહેતા હોય તેના મકાનમાંથી મૃત દેહ મળી આવ્યો . મૃતદેહ દરવાજા તોડી બહાર કાઢવામાં આવ્યો . મૃત્યુનું કારણ અકબંધ. પોલીસ તપાસ હાથ ધરાઈ.
ગુજરાત
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test : PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
આગળ જુઓ

















