શોધખોળ કરો
Advertisement
કોરોનાના રિકવર થયેલા દર્દીઓને થઇ રહી છે આ જીવલેણ બીમારી,જાણો શું છે તેના લક્ષણો
કોરોના વાયરસ સામે હજુ જંગ ચાલી રહી છે ત્યાં નવી બીમારી મ્યુકોરમાઇકોસિસે લોકોની ચિંતા વધારી છે. વડોદરા, રાજકોટ, અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના સંખ્યા બંધ કેસ નોંધાયા છે.જેના કારણે હવે તંત્ર દ્વારા હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દી માટે અલગ વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય રીતે હાલ આ બીમારી કોરોનાથી સાજા થયેલા દર્દીંમા જોવા મળી રહ્યી છે. નિષ્ણાંત ડોક્ટરના કહેવા મુજબ આ બીમારી કોઇને પણ થઇ શકે છે પરંતુ કોવિડથી રિકવર થયેલા દર્દી માટે આ બીમારી વધુ ઘાતક સાબિત થઇ શકે છે. શું છે મ્યુકોરમાઇકોસિસ બીમારી જાણીએ.
ગુજરાત
Banaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદ
Arvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી
Amreli Flood | અમરેલીમાં વિઠ્ઠલપુરના રસ્તા નદીમાં ફેરવાયા, જુઓ જોરદાર દ્રશ્યો
Gujarat Rain Forecast | ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, સમજો વિંડીની મદદથી
PARESH GOSWAMI | ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, 2 દિવસ વરસાદની તિવ્રતા વધુ રહેશે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement