શોધખોળ કરો

Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?

જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ડિજી યાત્રા ડેટાનો ઉપયોગ કરચોરી કરનારાઓને ઓળખવા માટે કરવામાં આવશે

આવકવેરા વિભાગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તે કરચોરીના મામલાઓ પર કાર્યવાહી કરવા માટે ડિજી યાત્રા ડેટાનો ઉપયોગ કરી રહ્યું નથી. વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરીને અફવાને ફગાવી દીધી હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ડિજી યાત્રા ડેટાનો ઉપયોગ કરચોરી કરનારાઓને ઓળખવા માટે કરવામાં આવશે. આવકવેરા વિભાગે આને પાયાવિહોણું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ સંદર્ભે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

આવકવેરા વિભાગે આ માહિતી આપી હતી

આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી આ સ્પષ્ટતામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ડિજી યાત્રા સંબંધિત ડેટાનો ઉપયોગ કોઈપણ પ્રકારની કરચોરી સામે તપાસમાં કે કાર્યવાહી કરવામાં વિભાગ દ્વારા કરવામાં આવતો નથી. વિભાગે એવા અહેવાલોને પણ રદિયો આપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિજી યાત્રા દ્વારા મેળવેલા મુસાફરોના ડેટાનો ઉપયોગ કરચોરી શોધવા માટે કરવામાં આવશે.

ડિજી યાત્રામાં શું છે ખાસ?

ડિજી યાત્રા એ ડિજિટલ સિસ્ટમ છે, જે ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) પર આધારિત છે. આના દ્વારા મુસાફરોને એરપોર્ટ પર અવિરત અને સંપર્ક રહિત અવરજવરની સુવિધા મળે છે. આમાં ચહેરાની ઓળખ દ્વારા મુસાફરોની ઓળખની પુષ્ટી થાય છે, જે સુરક્ષા ચેક પોઈન્ટ પર સમય બચાવે છે અને મુસાફરોને સુવિધા પૂરી પાડે છે. ડિજી યાત્રા સાથે મુસાફરો જે ડેટા શેર કરે છે તે સંપૂર્ણપણે અન્ક્રિપ્ટેડ છે, જે તેમની પ્રાઇવેસીને સુનિશ્ચિત કરે છે.

આ સિસ્ટમનું સંચાલન ડિજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે, જે તેને વિવિધ એરપોર્ટ પર લાગુ કરે છે અને તેનું સંચાલન કરે છે. ડિજી યાત્રા ડેટા ફક્ત તે મુસાફરો માટે ઉપયોગી છે જેઓ આ સેવાનો લાભ લેવા માટે તેમની માહિતી શેર કરે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, અને અન્ય પરંપરાગત સ્ક્રીનીંગ પ્રક્રિયાઓ એવા મુસાફરો માટે ઉપલબ્ધ છે જેઓ સહમતિ આપતા નથી.

આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સિસ્ટમને કરચોરીના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. જો કે, વિભાગનું કહેવું છે કે તે હંમેશા કરચોરી પર નજર રાખે છે, પરંતુ આ માટે ડિજી યાત્રા જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.

EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget