શોધખોળ કરો
'પાટીદાર સમાજ ક્યારેય કોઇ પણ જાતનો જ્ઞાતિવાદ કરતો નથી, રાષ્ટ્રના વિકાસના હિતમાં માને છે'
રૂપાણી સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી સરકારથી નારાજ જોવા મળ્યા હતા. સોલંકીએ કહ્યું કે, માછીમારો સાથે અન્યાય થયો છે. મત્સ્યોદ્યોગના મંત્રી માછીમારો માટે ચિંતિત જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, વાવાઝોડા બાદ માછીમારોને મદદ મળી નથી. સરકારે માછીમારોને આપ્યું નથી. કોળી નેતાએ ચિંતા વ્યક્ત કરી હતી. સોલંકીએ કહ્યું કે, માછીમારોને ભાજપની સરકાર દ્વારા વધુ કંઇ આપવામાં આવતું નથી. પેકેજ આપ્યું પણ અમલવારી નથી થઈ રહી, બધી વાતો છે ખાલી. ઝવેરભાઈ બિચારા મારી બધી વાત માને છે એ પોતે પણ લાચાર છે
ગુજરાત
Kutch Demolition: કંડલા પોર્ટ પર 'ઓપરેશન બુલડોઝર', 100 એકર જમીનમાંથી ગેરકાયદે દબાણો કરાયા ધ્વસ્ત
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
આગળ જુઓ


















