શોધખોળ કરો
Kon Banse Nagarsevak: દ્વારકાની જામરાવલ નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ દ્વારકાની જામરાવલ નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ જણાવ્યુ હતું કે, રખડા ઢોરોના ત્રાસથી તેઓ પરેશાન છે. પૂરના કારણે દર વર્ષે મુશ્કેલીઓ આવે છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















