શોધખોળ કરો
Advertisement
મહીસાગરના ચાર તાલુકામાં મનરેગા યોજનામાં 76 લાખ 91 હજારનું મોટું કૌભાંડ, 13 લોકો સામે થઈ ફરિયાદ
મહીસાગરમાં મનરેગા યોજનામાં કુલ 76,91,251 રૂપિયાના કૌભાંડ બાબતે 4 તાલુકામાં ફરિયાદ નોંધાઈ છે. સંતરામપુર , વીરપુર, બાલાસિનોર અને લુણાવાડા તાલુકામાં મનરેગા આચરાયેલા કૌભાંડ બાબતે કુલ 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. લુણાવાડામાં 45,37,694 રૂપિયા બાલાસિનોરમાં 3,82,492, રૂપિયા વીરપુરમાં 18,26,820, અને સંતરામપુરમાં 9,44,245 રૂપિયા સાથે કુલ 76,91,251 રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. મનરેગા યોજનામાં આવતા કામોમાં ઓનલાઇન કરવામાં આવતી ડેટા એન્ટ્રીમાં ચેડાં કરી ખાનગી એજેંસીઓના બિલો મૂકી તેમજ ખોટી ડિજિટલ સિગ્નેચરો કરી અને લોગીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2016-17, વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 માં કૌભાંડ આચરવામાં આવ્યું હતું,
ગુજરાત
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion