શોધખોળ કરો
બનાસકાંઠાઃ જૂના રૂઢિ રિવાજો, અંધશ્રદ્ધા દૂર કરવા ચોવીસી ગોળ ઠાકોર સમાજે લીધા મહત્વના નિર્ણય
બનાસકાંઠામાં ચોવિસી ગોળ ઠાકોર સમાજ દ્વારા સમાજમાં ઘર કરી ગયેલા જૂના રૂઢી રિવાજો, અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં સમાજમાં સારા નરસા પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા ન થાય અને સમાજ વિકાસના માર્ગે આગળ વધે તે માટે સામાજિક બંધારણ બનાવવામાં આવ્યું છે
ગુજરાત
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
Gujarat Unseasonal Rain Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાકમાં ક્યાં તૂટી પડશે વરસાદ? કરાઈ મોટી આગાહી
રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
આગળ જુઓ





















