શોધખોળ કરો
Advertisement
જામનગરના સીદસર ગામે આવેલ ઉમિયા માતાજી મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલશે
જામનગરના જામજોધપુરના સીદસર ગામે આવેલા કડવા પાટીદારોના કુળ દેવી ઉમિયા માતાજીનું મંદિર આવતી કાલથી ભક્તો માટે ખોલવામાં આવશે. કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ પ્રથમ વાર મંદિર ખોલવામાં આવી રહ્યું છે. જોકે, આ દરમિયાન સરકારના આદેશ અનુસાર તમામ કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે. મંદિરમાં આવતા ભક્તોએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે.
ગુજરાત
Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ
Gandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion