શોધખોળ કરો
સાબરકાંઠા: ઈડર શહેર 15 દિવસ માટે બપોરે 4 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય
દિવાળીના તહેવાર બાદ સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માં કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે જિલ્લાના બે શહેરો સ્વંયભુ બંધ પાળ્યો છે પ્રાંતિજ શહેર બાદ ઇડર શહેર ના વેપારીઓએ પાલિકા અને પ્રાંત અધિકારી સાથે બેઠક યોજી સ્વંયભુ સાંજે 4 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વેપારીયો અને સ્થાનિકો ના સ્વસ્થને ધ્યાને લઇ અને કોરોના ચેન તોડવા માટે વેપારીઓ એ નિર્ણય લીધો છે. ઇડર શહેર આજથી 15 દિવસ માટે બપોરે 4 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો હતો.
ગુજરાત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
આગળ જુઓ





















