શોધખોળ કરો

કોરોનાની મહામારી સમયે રસોઇ કરતાં પહેલા અને બાદ આ વસ્તુનું અવશ્ય ધ્યાન રાખજો, વાયરસથી બચી શકાશે

કોરોનાની મહામારીએ હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ સ્થિતિમાં કોવિડ-19ના લઇને રોજ નવી નવી જાણકારી સામે આવે છે. જેને લઇને સતર્ક રહેવું જરૂરી છે. હાલ થોડા સમય પહેલા રિસર્ચર્સ દ્વારા એવું તારણ સામે આવ્યું કે, કોવિડ-19 વાયરસ હવાથી ફેલાઇ છે. તેના પુરાવા પણ સંશોધકો રજૂ કર્યાં છે. અહીં સવાલ એ પણ થાય કે શું ખાવા-પીવાની ચીજોથી પણ કોવિડ-19ની ફેલાઇ છે?  કોવિડના સંક્રમણને રોકવા માટે કેટલીક વાતોનું ધ્યાન આપવું જરૂરી છે. જેમકે  કિચન પ્લેટફોર્મને અને વાસણને સારી રીતે સાફ કરો. કિચનને સ્વચ્છ રાખો, તેને કોક્રોચ વગેરેથી દૂર રાખો. મોટા ભાગે સૂક્ષ્મ જીવ કોઇ બીમારી નથી ફેલાવતા જો કે તેમાંથી કેટલાક એવા ખતરનાક જીવો પણ છે, જે બીમારી ફેલાવી શકે છે. આ સૂક્ષ્મ જીવ આપણા હાથ, સાફ સફાઇમાં કામ આવતા કપડાં અને વાસણમાં મોજૂદ હોય છે. જો ખાવાની વસ્તુ સાથે તેનો જરા પણ સંપર્ક થાય તો તેનાથી બિમારી ફેલાઇ શકે છે. કાચા ભોજનને પકાવેલા ભોજનથી દૂર રાખો, કાચું ભોજન ખાસ કરીને માંસ, સી ફૂડમાં એવા ખતરનાક સૂક્ષ્મ જીવો હોય છે, જે કૂકિંગ દરમિયાન અન્ય ફૂડને પણ સંક્રમિત કરે છે. ખાસ કરીને સી ફૂડ, ઇડાં, પોલ્ટ્રી ઉત્પાદને સારી રીતે પકાવવું જરૂરી છે. સૂપને 70 ડિગ્રી તાપમાને ઉકાળો.. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, જો ભોજનને સારી રીતે એટલે કે 70 ડિગ્રી સેલ્શિયસ તાપમાનથી પકવવામાં આવે તો તેનાથી બધાજ સૂક્ષ્મ જીવ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ જાય છે.  પકાવેલા ભોજનને રૂમ ટેમ્પરેચરમાં 2 કલાકથી વધુ ન રાખો.. ઝડપથી ખરાબ થઇ જનાર પકાવેલ ભોજન 5 ડિગ્રી સેલ્શિયસથી ઓછા તાપમાને ફ્રીઝમાં રાખો. પકાવેલ ફૂડને રૂમ ટેમ્પરેચરમાં વધુ સમય રાખવાથી તેમાં સૂક્ષ્મજીવ ઝડપથી વિકસિત થાય છે. ફળ અને શાકભાજીમાં સૂક્ષ્મ જીવો હોય છે. જેને ધોઇ અને છાલ ઉતારવીને ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવોથી બચી શકાય છે. 

દેશ વિડિઓઝ

Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ
RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Embed widget