શોધખોળ કરો
MP:વીજળી ગયાની થોડી મિનિટોમાં જનરેટર પણ બંધ થતા વેન્ટીલેટર પર રખાયેલ ત્રણ દર્દીના મૃત્યુ
મધ્ય પ્રદેશના ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં વિજળી જવાના કારણે કોવિડની સારવાર લઈ રહેલા 3 દર્દીઓનું મૃત્યું થયું હતું. હોસ્પિટલમાં અચાનક વીજળી જતા વેંટીલેટર પર રખાયેલા 3 દર્દીઓના મોત થયા છે. જો કે વિજળી ગયા બાદ જનરેટર શરૂ કરાયું હતુ પરંતુ તે પણ બંધ થતા ત્રણ દર્દીના મોત થયા હતા. આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહે તપાસના આદેશ આપ્યા છે.
દેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ





















