શોધખોળ કરો
Advertisement
સંવિધાન દિવસ પર PM મોદીએ કહ્યું- ભારત હવે આતંકને જડબાતોડ જવાબ આપી રહ્યું છે
બંધારણ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધિત કરી હતી. નર્મદાના કેવડિયામાં યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. મુંબઈ હુમલાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું- હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. પીએમ મોદીએ કહ્યું, નવું ભારત નવી રીતિ-નીતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આતંકને જડબાતોડ જવાબ આપનારાં આપણાં સુરક્ષાદળોને પણ વંદન કરું છું. આ ઉપરાંત પીએમ મોદીએ વન નેશન-વન ઈલેક્શનની જરૂરિયાત અંગે પણ ભાર આપ્યો હતો.
દેશ
Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
L K Advani| ફરી લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?
Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement