શોધખોળ કરો
સંવિધાન દિવસ પર PM મોદીએ કહ્યું- ભારત હવે આતંકને જડબાતોડ જવાબ આપી રહ્યું છે
બંધારણ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધિત કરી હતી. નર્મદાના કેવડિયામાં યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. મુંબઈ હુમલાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું- હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. પીએમ મોદીએ કહ્યું, નવું ભારત નવી રીતિ-નીતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આતંકને જડબાતોડ જવાબ આપનારાં આપણાં સુરક્ષાદળોને પણ વંદન કરું છું. આ ઉપરાંત પીએમ મોદીએ વન નેશન-વન ઈલેક્શનની જરૂરિયાત અંગે પણ ભાર આપ્યો હતો.
દેશ
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
Congress protests at India AI Summit: AI સમિટમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
આગળ જુઓ























