શોધખોળ કરો
Advertisement
Surat માં કોરોના સંક્રમણ વધતા મોલ સંચાલકોનો મહત્વનો નિર્ણય, આટલા દિવસ બંધ રહેશે મોલ?
મહાનગરપાલિકાની ચૂંટણી બાદ સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં સતત 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કેસને લઈ મનપાએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મોલ સંચાલકોને અપીલ કરી હતી. જેને લઈ મોલ સંચાલકોએ બે દિવસ સ્વયંભૂ મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિ-રવિના દિવસે મોલ બંધ રાખી કોરોના સંક્રમણ ઘટાડવા મોલ સંચાલકોએ સહમત બતાવી હતી.
ગુજરાત
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024
Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita
Delhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ટેકનોલોજી
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion