શોધખોળ કરો
ભાજપના સાંસદની ધમકી- 'BJP કાર્યકર્તાને રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઇશ'
ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. ભાજપના કાર્યકર્તાને રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ એમ કહી ચેતવણી આપી હતી. વાલિયાની સભામાં આપેલા વિવાદિત નિવેદનનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજનીતિ
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
આગળ જુઓ























