શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં રેતી માફિયાઓ મામલે ભાજપના ક્યા સાંસદે લગાવ્યા ગંભીર આરોપ?
નર્મદા કાંઠાના વિસ્તારમાં રેતી માફિયાઓ રેતી ખનન કરે છે જેને કારણે કાંઠા વિસ્તારમાં નર્મદામાં પૂર આવે છે ત્યારે ગામોમાં પાણી ભરાઈ જાય છે એ બાબતે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ સિસોદ્રા ગામના નદી કિનારા વિસ્તારની મુલાકાત લીધી છે અને ગ્રામજનોને સંગઠિત રહેવા અપીલ પણ કરી હતી. બે દિવસમાં નિકાલ લાવવાની વાત કરી છે જ્યારે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રેતી માફિયાઓ મોટી રકમ ગાંધીનગર ખાતે આપી આવે છે અને લીઝ મંજૂર કરાવી લે છે.
રાજનીતિ
Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion