શોધખોળ કરો
Kirit Patel: વોટિંગ બાદ કિરીટ પટેલનું મોટું નિવેદન | Abp Asmita
Kirit Patel: વોટિંગ બાદ કિરીટ પટેલનું મોટું નિવેદન | Abp Asmita
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે આણંદપુર ગામે પોતાનો મત આપ્યા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ 25,000થી વધુ મતોની સરસાઈથી જીતશે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી વિકાસના એજન્ડા પર આધારિત છે અને તેમનો ઉદ્દેશ્ય આગામી 800 દિવસમાં વિસાવદરમાં ₹1000 કરોડના વિકાસ કાર્યો સ્થાપિત કરવાનો છે. કિરીટ પટેલે દાવો કર્યો કે વિસાવદરના લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને હવે નકારાત્મક રાજકારણને નકારી રહ્યા છે, જેનો મતદારો યોગ્ય જવાબ આપશે.
ભાવનગર
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
આગળ જુઓ
















