શોધખોળ કરો
Kirit Patel: વોટિંગ બાદ કિરીટ પટેલનું મોટું નિવેદન | Abp Asmita
Kirit Patel: વોટિંગ બાદ કિરીટ પટેલનું મોટું નિવેદન | Abp Asmita
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે આણંદપુર ગામે પોતાનો મત આપ્યા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ 25,000થી વધુ મતોની સરસાઈથી જીતશે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી વિકાસના એજન્ડા પર આધારિત છે અને તેમનો ઉદ્દેશ્ય આગામી 800 દિવસમાં વિસાવદરમાં ₹1000 કરોડના વિકાસ કાર્યો સ્થાપિત કરવાનો છે. કિરીટ પટેલે દાવો કર્યો કે વિસાવદરના લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને હવે નકારાત્મક રાજકારણને નકારી રહ્યા છે, જેનો મતદારો યોગ્ય જવાબ આપશે.
ગુજરાત
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
આગળ જુઓ


















