શોધખોળ કરો
Advertisement
Gujarat Politics | મંત્રીમંડળ - ગુજરાત અધ્યક્ષ અંગે મોટા સમાચાર | ક્યારે થશે સરકાર-સંગઠનમાં ફેરફાર?
Gujarat Politics | ભાજપ સરકાર અને સંગઠને લઈ મોટા સમાચાર. દિવાળી સુધી ભાજપ સરકાર અને સંગઠનમાં નહિ થાય હોય ફેરફાર. સી આર પાટિલ જ દિવાળી સુધી ગુજરાત ભાજપના અધ્યક્ષ. રાજ્યના મંત્રીમંડળમાં પણ દિવાળી સુધી કોઈ ફેરફાર નહીં. ભાજપમાં સંગઠન પર્વ યોજાયા બાદ થશે ફેરફાર. જુલાઈ મહિનાના અંતમાં સંગઠન પર્વ ઉજવવાની થશે જાહેરાત. 3 મહિના સુધી ચાલશે ભાજપનું સંગઠન પર્વ. નોંધનીય છે કે, સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા આ ચર્ચા શરૂ થઈ હતી. જોકે, મળતી માહિતી પ્રમાણે દિવાળી સુધીમાં ભાજપ સંગઠન કે સરકારમાં કોઈ બદલાવ થવાની સંભાવના નથી. દિવાળી બાદ સંગઠન અને સરકારમાં બદલાવને લઈને ફેરફાર થાય છે કે નહીં તે જોવું રહ્યું.
રાજનીતિ
Lok Sabha Speaker | Om Birla | ઓમ બિરલા બન્યા લોકસભાના અધ્યક્ષ
Gujarat Politics | મંત્રીમંડળ - ગુજરાત અધ્યક્ષ અંગે મોટા સમાચાર | ક્યારે થશે સરકાર-સંગઠનમાં ફેરફાર?
Bharat Sutariya | અમરેલી ભાજપ સાંસદ ભરત સુતરિયાએ વિરોધીઓને ઝાટક્યા, જુઓ શું કહ્યું?
Loksabha Election 2024 | જીત બાદ પહેલી વખત કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે અમદાવાદ
Mukul Vasnik | કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સિનીયર નેતાઓને કરી નાંખી મોટી ટકોર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement