શોધખોળ કરો
Advertisement
સિંહના ડરથી ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે છતાંય કૃષિમંત્રીને પરવા નહીં, જાણો શું આપ્યું નિવેદન?
સાસણથી નીકળેલો સિંહ રાજકોટ ગ્રામીણ બાદ હવે રાજકોટ શહેરની સીમ સુધી પહોંચી ચૂક્યો છે. સિંહના ડરથી ખેડૂતોને ખેતરમાં જતા ચિંતા થતી હોય.. ખેડૂતોની ચિંતાને ઉજાગર કરતા અનેક અહેવાલો પ્રસારિત થયા બાદ પણ કૃષિમંત્રીને આ મુદ્દે કોઈ ખેડૂતની રજૂઆત ન મળી હોવું કહ્યું હતું. કૃષિમંત્રીએ દાવો કર્યો હતો કે આ મુદ્દે કોઈ રજૂઆત જ નથી મળી. તેમણે કહ્યું કે, સીમમાં સિંહને જોવો એક લ્હાવો છે.
રાજકોટ
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement