શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં ચેકડેમની હાલત બિસ્માર થતાં ખેડૂતો થયા લાચાર, પાણી વિના ખેતીને પણ નુકસાન
રાજકોટમાં ચેકડેમની હાલત બિસ્માર છે. ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે. પાણી ન હોવાના કારણે ખેતીને પણ નુકસાન થયું છે. ચેકડેમો તૂટી ગયા છે. છતાં તેનું સમારકામ હાથ ધરાયું નથી. ખેડૂતોએ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
રાજકોટ
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
દેશ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement